Aug 05, 2025

શિવલિંગ પર સૌથી પહેલા શું ચઢાવવું જોઈએ? જાણો નિયમ

Rakesh Parmar

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે મહાદેવની પૂજા કરવાથી મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

Source: social-media

તો આવો જાણીએ કે શિવલિંગ પર સૌથી પહેલા શું ચઢાવવું જોઈએ.

Source: social-media

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર સૌથી પહેલા જળાભિષેક કરવો જોઇએ.

Source: social-media

શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે 'ॐ નમ: શિયાવ;' મંત્રનો જાપ પણ જરૂરથી કરો.

Source: social-media

જળાભિષેક કર્યા બાદ શિવલિંગ પર બેલપત્ર ચઢાવો.

Source: social-media

તેના પછી સફેદ ફૂલ અને ધતૂરાને શિવલિંગ પર અર્પિત કરો.

Source: social-media

આ સિવાય શિવલિંગ પર દૂધ, દહીં અને મધ ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે.

Source: social-media

શ્રાવણમાં શિવ ભક્તો શિવલિંગ પર અલગ-અલગ પદાર્થોથી અભિષેક કરતા હોય છે.

Source: social-media

દરેક પદાર્થનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે અને તેને અર્પિત કરવાથી અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે.

Source: social-media

Source: social-media