Aug 14, 2025
ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, ત્રિરંગો, દેશની એક્તા અને ગર્વનું પ્રતીક છે. તેના સન્માન માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ત્રિરંગાનો ઉપીયોગ અને પ્રદર્શન માટે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 માં નિયમો બનાવવામાં આવ્યા છે. તેનું ઉલ્લંઘન કરવા પર સજા થઈ શકે છે.
ત્રિરંગાનો કેસરિયો રંગ હંમેશા ઉપર અને લીલો રંગ નીચે હોવો જોઈએ. ઊંધો લહેરાવવો એ ધ્વજનું અપમાન છે.
ફાટેલો, ગંદો અથવા ક્ષતિગ્રસ્ત ત્રિરંગો ના લહેરાવવો જોઈએ. આવા ધ્વજને સન્માનપૂર્વક નષ્ટ કરી દેવો જોઈએ.
ત્રિરંગાને જમીન પર ના રાખવો જોઈએ અને ના તો તેને પાણીમાં ડૂબાડવો જોઈએ. તને હંમેશા ઉંચો અને સન્માનિય સ્થાને રાખવો જોઈએ.
ત્રિરંગાને હંમેશા અન્ય ધ્વજોથી ઊંચો લહેરાવવો જોઈએ. તેને કોઈ અન્ય દેશના ધ્વજથી નીચે ના રાખવો જોઈએ.
ત્રિરંગાને કાપડ, પરદા અથવા સજાવટ તરીકે ઉપીયોગમાં ના લેવો જોઈએ. તેને ધ્વજનું અપમાન માનવામાં આવે છે.
ત્રિરંગાને કાર, ટેબલ અથવા ખાનગી સામાન પર સજાવટ તરીકે ના રાખવો જોઈએ. તે માત્ર રાષ્ટ્રીય આયોજનોમાં ઉપયોગી છે.
ત્રિરંગાને સૂર્યાસ્ત બાદ ઉતારી લેવો જોઈએ. જ્યાં સુધી કે તેને યોગ્ય પ્રકાશમાં ના રાખી શકાય.
ત્રિરંગાને કોઇ પણ પ્રોફેશનલ જાહેરાત, બ્રાંડ લોગો અથવા પ્રચાર સામગ્રીમાં ઉપયોગ ના કરવો જોઈએ.
ત્રિરંગો આપણી રાષ્ટ્રીય ઓળખ અને ગર્વનું પ્રતીક છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના આ 10 નિયમોનું પાલન કરો અને ધ્વજનું સન્માન જાળવી રાખો.