‘કોઈ ગેરસમજમાં ના રહે…’, CDS અનિલ ચૌહાણે પાકિસ્તાનને ચેતવણી આપી; જાણો તેમણે બીજું શું કહ્યું?
August 26, 2025 21:59 IST
BHARAT PAKISTAN SANGHARSH : ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન સંઘર્ષ વિશે તાજા સમાચાર, મુખ્ય ઘટનાઓ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મેળવો. પહેલગામ આતંકી હુમલો થયા બાદ ભારતે ઓપરેશન સિંદૂર કરી પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કરી સફાયો કર્યો છે. ગભરાયેલા પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલા કરતાં ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.