અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાના 112 પાઇલટ્સે ક્રેશના 4 દિવસ પછી માંદગીની રજા માંગી લીધી હતી
July 24, 2025 22:22 IST
Ahmedabad Plane crash news in Gujarati: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયા કંપનીનું બોઇંગ 787 ડ્રિમલાઇનર એરક્રાફ્ટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટ નજીકની મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગ વિસ્તાર પર તૂટી પડ્યું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 169 ભારતીય, 53 બ્રિટિશર, 7 પોર્ટુગિશ અને એક કેનેડિયન મળી 242 મુસાફરો સવાર હતા.